vidhva sahay yojna
રાજ્ય સરકારની વિધવા સહાય યોજના ગંગા સ્વરૂપ મહિલાઓને આર્થિક,સામાજિક અને આત્મનિર્ભર બનાવવા માટે સહાય આપે છે. આ યોજના દ્વારા તેમને નિયમિત આર્થિક સહાય તેમજ પુનઃસ્થાપન માટે તાલીમ અને સાધન સહાય આપવામાં આવે છે. ગંગા સ્વરૂપ યોજના માટેની પાત્રતા : લાભાર્થી વિધવા મહિલા હોવી જોઈએ. સામાન્ય રીતે ઉંમર 18 થી 64 વર્ષ વચ્ચે હોવી જોઈએ. લાભાર્થીનું … Read more